News of Thursday, 24th September 2020
એનસીબી થી સમન્સ મળ્યા પછી ગોવાથી મુંબઇ માટે રવાના થઇ સારા અલી, તસ્વીરો આવી સામને
અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતના મામલામાં ડ્રગ કનેકશનને લઇ એનસીબીથી સમન્સ મળ્યા પછી સારા અલી ખાન ગોવાથી મુંબઇ માટે રવાના થઇ જેની તસ્વીરો સામે આવી છે. એનસીબીએ ર૬ સપ્ટેમ્બરના એમને સમન્સ આપેલ છે. એનસીબીએ આ મામલામાં દીપિકા પાદુકોણ અને રાહુલ પ્રીતસિંહને પણ સમન્સ મોકલ્યું છે.
(11:01 pm IST)