મુખ્ય સમાચાર
News of Thursday, 24th September 2020

કોરોના મહાસંગ્રામ : કોવિડ-૧૯ સંક્રમણના કારણ વરિષ્‍ઠ પરમાણુ વૈજ્ઞાનિક શેખર બસુનું નિધન

કોવિડ-૧૯ થી સંક્રમિત વરિષ્‍ઠ પરમાણુ વૈંજ્ઞાનિક અને પરમાણું ઉર્જા આયોગના પૂર્વ અધ્‍યક્ષ ડોકટર શેયર બસુનું નિધન થયું. અધિકારિયોના અનુસાર ૬૮ વર્ષિય વૈજ્ઞાનિકને કિડની સંબંીધત અનય બિમારીઓ પણ હતી દેશના પરમાણુ ઉર્જા કાર્યક્રમમાં એમના યોગદાન માટે વર્ષ ર૦૧૪માં બસુને પધ્‍યમશ્રી પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

(9:59 pm IST)