મુખ્ય સમાચાર
News of Saturday, 21st August 2021

કાબુલમાંથી બહાર નિકળવા માંગતા ભારતીયો સલામત

કેન્દ્ર સરકારના વર્તુળોએ જાહેર કર્યુ છે કે કાબુલમાંથી બહાર નિકળવા માંગતા તમામ ભારતીયો સલામત છે તેમને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. કાબુલ એરપોર્ટ ઉપર તેઓને લાવવા માટે રવાના કરવામાં આવ્યા છે.

(3:29 pm IST)