મુખ્ય સમાચાર
News of Sunday, 21st January 2018

મુઝફરનગરના તોફાનો ના કેસો પરત ખેંચવા સરકાર વિચારણા કરી રહી છે

 ઉતરપ્રદેશ સરકારે ૨૦૧૩ના મુઝફરનગરના થયેલા તોફાનો ના મામલે અપરાધીક ગુન્હાઓને લગતા કેસો પરત ખેંચવા માટે શું કરવું જરૂરી છે તેની માહીતી માંગી છે. દરમ્યાન જીલ્લા અધિકારીને લખાયેલ પત્રમાં પુછાવ્યું છે કે શું આવા કેસો પરત લેવા લોકહીત નું પગલુ ગણાશે  દરમ્યાન આ મામલામાં ભાજપના કોઇ નેતાઓ આરોપી છે તેવી પણ માહીતી માંગી છે.

(3:03 pm IST)