News of Thursday, 17th September 2020
દિવંગત અભિનેતા સુશાંતસિંહ, રાજપૂત ન હતા, રાજપૂત કયારય ફાંસી લગાવી આત્મહત્યા નથી કરી શકતાઃ આરજેડી એમએલએ અરૂણ યાદવ
દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતને લઇ આરજેડી ધારાસભ્ય અરૂણ યાદવએ કહ્યું છે સુશાંત રાજપૂત ન હતા રાજપૂત જ મહારાણા પ્રતાપના વંશજ છે કયારેય ગળામાં રસ્સી લગાવી આત્મહત્યા નથી કરી શકતા એમણે કહયું સુશાંતએ રસ્સીથી લટકી આત્મહત્યા કરવી ન હતી રાજપૂત મરતાં પહેલા બીજાને મારે છે.
(11:54 pm IST)