News of Thursday, 17th September 2020
ડુંગળી નિકાસ પર પ્રતિબંધ ખેડૂતો પર દબાવ વધારનારૂં મહાપાપ : મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર
નવી દિલ્હી : મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારએ કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબ઼ધ લાવવાના નિર્ણયને ખેડુત વિરોધી અને એના પર દબાણ વધારનાડુ મહાપાપ બતાવ્યું છે એમણે કહ્યું ડુંગળી ઉત્પાદક પહેલેથી જ કોવિડ-૧૯નો માર ઝીલી રહ્યો છે. જયારે મુખ્યમંત્રી કાર્યાલય એ બતાવ્યું છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આ બારામાં કેન્દ્ર સરકારને પત્ર લખશે.
(11:20 pm IST)