મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

કેન્દ્ર સરકારના કૃષિ ખરડાઓ વિરૃધ્ધ ખેડૂતોના પ્રદર્શનને મળ્યો સીએમ અમરિંદરનો સાથ, બોલ્યા દિલ્લીમાં કરો વિરોધ

 

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહએ કહ્યું કે કેન્દ્રના કૃષિ સંબંધી ખરડાઓ વિરૃધ્ધ પ્રદર્શન કરવા પર ખેડૂતો વિરૃધ્ધ દાખલ થયેલા પરત લેવામાં આવે પણ એમણે એને હવે સડકો પર જામ ન કરવાની અપીલ કરી.

મુખ્યમંત્રીએ ખેડૂતોને પોતાનું પ્રદર્શન કેન્દ્ર સરકાર પર દિલ્લી લઇ જવાની અપીલ કરી છે. એમણે આશ્વાસન આપ્યું કે કોંગ્રેસ આ લડાઇમાં એમને સાથ આપશે.

(12:09 am IST)