મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

કેન્‍દ્ર સરકારએ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી ખેડૂતો સાથે ખૂબજ મોટો વિશ્વાસઘાત કર્યોઃ કિસાન સભા, મહારાષ્‍ટ્ર

કેન્‍દ્ર સરકારએ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી મહારાષ્‍ટ્ર અને આખા દેશના ડુંગળી ઉત્‍પાદક ખેડૂતો પ્રત્‍યે ખૂબજ મોટો વિશ્વાસઘાત કર્યો છે. ખેડૂતો આ નિર્ણયથી નારાજ છે. પોતાનો ગુસ્‍સો આંદોલન દ્વારા રસ્‍તાઓ ઉપર ઉતરી વ્‍યકત કરશે.

(12:00 am IST)