News of Saturday, 14th August 2021
કરાચીમાં પ્રચંડ વિસ્ફોટ : 10 લોકોથી વધુના મોત : 7 લોકો ઘાયલ
તાલિબાન દ્વારા બોમ્બનો બીજો જથ્થો લઇ જવાતો હતો અને ભૂલથી બ્લાસ્ટ થયો ? ઉઠતા સવાલ : પાકિસ્તાને સિલિન્ડર બ્લાસ્ટ ગણાવ્યો : આખરે કરાચી પોલીસના એસએસપીએ પુષ્ટિ કરી
કરાંચીમાં પ્રચંડ વિસ્ફોટ થયો છે આ વિસ્ફોટમાં 10થી વધુ લોકોના મોત નિપજ્યા છે જ્યારે 7 લોકો ઘાયલ થયા છે જોકે આ બૉમ્બ વિસ્ફોટને પાકિસ્તાન આને સિલિન્ડર બ્લાસ્ટ ગણાવી રહ્યું છે પરંતુ ફરી પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે, શું આ બોમ્બનો બીજો સમૂહ હતો જે પાક દ્વારા #તાલિબાન લઈ જવામાં આવી રહ્યો હતો અને તે ભૂલથી ઉડી ગયો?
દરમિયાન પાકિસ્તાને સિલિન્ડર બ્લાસ્ટ ગણાવ્યો હતો જોકે આખરે કરાચી પોલીસના એસએસપીએ પુષ્ટિ કરી છે
(11:56 pm IST)