News of Tuesday, 13th February 2018
બરફના કરાથી પાકને નુકશાનઃ મધ્યપ્રદેશ સરકાર આપશે વળતર
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બરફના કરાને કારણે થયેલ પાકના નુકશાનના વળતરની જાહેરાત કરી : આ વળતર રાહત અને પાક વિમા રૂપે મળશે : ઉલ્લેખનીય છે કે, રાજ્યના કેટલાક ભાગમાં રવિવારે થયેલ બરફના કરાના કારણે ખેડૂતોના પાકને નુકશાન થયું છે
(3:29 pm IST)