News of Friday, 12th January 2018
શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના અધ્યક્ષનો પોકાર : કટ્ટરવાદી મૌલાનાઓ મારો જીવ લેશે..
મદ્રેસાઓમાં આતંકવાદીઓનું નિર્માણ થાય છે : એવું બયાન કરનાર
મદ્રેસાઓમાં આતંકવાદીઓનું નિર્માણ થાય છે : આ માટે વિદેશોમાંથી નાણાંકિય મદદ મળે છે : આવો ઘટસ્ફોટ કરનાર શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના અધ્યક્ષશ્રી સૈયદ વસીમ રિઝવીએ પોતાનો જાન જોખમમાં છે તેવો પત્ર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લખ્યો છે : તેમણે તેવો ડર વ્યકત કર્યો છે કે કટ્ટરવાદી મૌલાનાઓ તેમને મરાવી નાખશે
(3:42 pm IST)