News of Saturday, 7th November 2020
મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણનો હાથ ઉપર રહેશે
ભાજપને ૧૬થી ૧૮ બેઠકો જ્યારે કોંગ્રેસ ૧૦થી ૧૨ બેઠકો મેળવશે: એક બેઠક માયાવતીના બસપાને ફાળે જાય તેવી સંભાવના
આજે ઇન્ડિયા ટુડે અને એક્સિસ દ્વારા હાથ ધરાયેલ એક્ઝિટ પોલમાં મધ્યપ્રદેશની 28 વિધાનસભા બેઠકો ઉપર પેટા ચૂંટણીઓ યોજાઈ છે તેમાં શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપને ૧૬થી ૧૮ બેઠકો મળી રહી છે, જ્યારે કોંગ્રેસ ૧૦થી ૧૨ બેઠકો મેળવશે તેવું તારણ જણાવાયું છે. એક બેઠક માયાવતીના બસપાને ફાળે જાય તેવી સંભાવના છે.
(10:41 pm IST)