News of Saturday, 7th November 2020
સુપ્રીમ કોર્ટના આદેશના દાયરામાં થશે ઝારખંડની કોલસા ખાણોની ઇ નીલામી
સુપ્રીમકોર્ટએ નિર્દેશ આપ્યો કે ૯ નવેમ્બરના થવાવાળી ૩૭ કોલસા ખાણો (ઝારખંડની પ) ની ઇ નિલામી એના અંતિમ આદેશના દાયરામાં થશે કોર્ટએ કેન્દ્રને કહ્યું કે તે બોલી લગાવવાવાળાને સુચિત કરે કે કોઇ પ્રકારનો લાભ અસ્થાયી હશે અને આ કોર્ટના અંતિમ આદેશના દાયરામાં હશે. ખાણ ક્ષેત્રમાં ૧ પણ ઝાડની કટાઇ નહીં થાય.
(10:06 pm IST)