મુખ્ય સમાચાર
News of Friday, 5th March 2021

ભુસ્ખલનથી જમ્મુ-કાશ્મીરનો રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ

શ્રીનગરઃ ૨૭૦ કિ.મી. લાંબા શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગને રામબન જીલ્લામાં શબનબસ બનિહાલ વિસ્તારમાં ભુસ્ખલન બાદ બંધ કરી દેવામાં આવ્યો છે જે દેશના બાકીના ભાગોને જોડતો એકમાત્ર માર્ગ છે. જેના બંધ થવાથી ૧૮૦૦થી વધુ વાહનો રામબાનમાં ફસાઇ ગયા છે.

(1:02 pm IST)