News of Wednesday, 3rd March 2021
અમરનાથ યાત્રાની તૈયારી
જમ્મુ, તા. ૩ :. હજુ સુધી અમરનાથ યાત્રાની તારીખની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ તંત્ર દ્વારા યાત્રીકોને રહેવા-જમવાની સુવિધા સહિતની બાબતો માટે તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ૧૮ સભ્યોની કવીક રીસ્પોન્સ ટીમ પણ તૈનાત રાખી દેવામાં આવી છે. જિલ્લા અધિકારી રામ બનએ જણાવ્યુ હતુ કે યાત્રા દરમિયાન હવામાનમાં ફેરફાર થવાની શકયતા હોવાથી યાત્રીકોને રહેવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
(4:48 pm IST)