રાજકોટ ભાવનગર રૂટની એસટી બસોને ડાયવર્ટ કરાઈ ;થોરાળા વિસ્તાર તરફ નહીં જવા સૂચના ;તમામ બસને બાયપાસથી જવા તાકીદ:ધોરાજીના ભૂખી ચોકડીએ એસટી બસને આગ લગાડાતા બાદ આગમચેતી માટે નિર્ણય
રાજકોટ :રાજકોટ ભાવનગર રૂટની એસટી બસોને ડાયવર્ટ કરાઈ છે એસટી બસને ;થોરાળા વિસ્તાર તરફ નહીં જવા સૂચના અપાઈ છે તમામ બસને બાયપાસથી જવા તાકીદ કરાઈ છે. તેમ ટીવી ચેનલનાં અહેવાલમાં જાણવા મળેલ છે. ધોરાજીના ભીખી ચોકડીએ એસટીની બસને આગ લગાડાય બાદ આગમચેતી માટે નિર્ણય લેવાયાનું જાણવા મળે છે