મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

કોરોના વેક્સિનના બે ડોઝ વચ્ચે દારૂ પીવાનું માંડી વાળજો: ડો.રણજીત ગુલરીયા

એઇમ્સના વડા  ડો. રણજીત ગુલરીયાએ કહ્યું છે કે કોરોના વેક્સિનના બે ડોઝ વચ્ચેના સમયગાળા દરમિયાન આલ્કોહોલ લેવાનું માંડી વાળવું હિતાવહ છે. આલ્કોહોલ ન લેવો જોઈએ. એટલીસ્ટ  આ બે ડોઝ વચ્ચેના સમયગાળામાં વધુ પડતું ડ્રિન્ક લેવું હિતાવહ નથી જ. ન્યૂઝફર્સ્ટ

(10:29 pm IST)