News of Wednesday, 1st September 2021
26 વર્ષ બાદ શ્રીનગરનું શીતળનાથ મહાદેવ મંદિર ખુલ્યું : લોકોમાં ખુશીનો માહોલ : મંત્રી પ્રહલાદસિંહ પટેલે કર્યો અભિષેક
700 વર્ષ જુના મંદિરમાં 1995માં દરગાહમાં થયેલ અગ્નિકાંડ બાદ અલગાવવાદીઓએ તોડફોડ કરી હતી :ઋષિ કલહને 1148-49માં રચિત રાજતરંગણી ગ્રંથમાં કર્યો હતો ઉલ્લેખ
શ્રીનગર : 26 વર્ષ બાદ શ્રીનગરનું શીતળનાથ મહાદેવ મંદિર ખુલ્યું છે મંદિર ખુલતા લોકોમાં ખુશીનો માહોલ ચાહવાયો છે, મંત્રી પ્રહલાદસિંહ પટેલે અભિષેક કર્યો હતો
અત્રે 700 વર્ષ જુના મંદિરમાં 1995માં દરગાહમાં થયેલ અગ્નિકાંડ બાદ અલગાવવાદીઓએ તોડફોડ કરી હતી ઋષિ કલહને 1148-49માં રચિત રાજતરંગણી ગ્રંથમાં ઉલ્લેખ કર્યો હતો
(12:31 am IST)