Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

કોઇપણ આ પ્રદુષણ થી બીમાર ન પડવું જોઇએ : પરાલી મુદ્દા પર કેન્‍દ્રને સુપ્રીમ કોર્ટની ટકોર

પરાલી સળગાવવા સંબંધી અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટએ કેન્‍દ્ર સરકારને કહ્યું કોઇપણ આ પ્રદુષણને કારણ બિમાર ન પડવું જોઇએ અને જો કોઇ બિમાર પડશે તો અમે આપને જવાબદાર ગણીશું કેન્‍દ્રએ કોર્ટને બતાવ્‍યું કે દિલ્‍હી-એનાસીઆરમાં વાયુ પ્રદુષણને રોકવા માટે અધ્‍યાદેશ જારી કર્યો છે જે પછી કોર્ટએ સુનાવણી ટાળી દીધી.

(9:32 pm IST)