Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

દિલ્હીમાં ખેડૂતો સાથે ત્રાસવાદીઓ જેવો વ્યવહારઃ કાતીલ ઠંડીમાં પાણીનો મારો ચલાવવો તે ક્રૂરતાઃ શિવસેના

મુંબઈઃ શિવસેનાએ આજે કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યાઃ ખેડૂતોના આંદોલન નિપટવા સરકારે જે રીતો અપનાવી તેની ટીકા કરીઃ શિવસેનાએ કહ્યુ છે કે કાતીલ ઠંડીમાં ખેડૂતો પર પાણીનો મારો ચલાવવો તે ક્રૂરતા છેઃ સામનામાં શિવસેનાએ લખ્યુ છે કે ખેડૂતો સાથે ત્રાસવાદીઓ જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

(3:46 pm IST)