Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

દિલ્હીની આપ સરકારની જાહેરાત: ૨૮ કોરોના યોદ્ધાઓના પરિવારોને એક-એક કરોડ રૂપિયાની સન્માન રકમ અપાશે

દિલ્હીની કેજરીવાલ સરકાર કોરોના રોગચાળા દરમિયાન કોરોનાને કારણે જીવ ગુમાવનારા ૨૮ કોરોના યોદ્ધાઓના પરિવારોને ૧-૧  કરોડ રૂપિયાનું સન્માન રકમ  આપશે

 

(10:54 pm IST)