Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

રાજકીય પક્ષોના લોકો જ ખેડૂત આંદોલનની છબિ ખરાબ કરવા માંગે છે :ઓળખ થઈ છે: રાકેશ ટિકૈત

નવી દિલ્હી : ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે રેલી દરમિયાન થયેલી હિંસાને ખેડૂત આંદોલનની છબિ ખરાબ કરવાનો પ્રયત્નો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, "અમે એ લોકોને ઓળખીએ છીએ જેઓ મુશ્કેલી ખડી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમની ઓળખ થઈ ચૂકી છે. આ લોકો રાજકીય પક્ષોના લોકો છે, જેઓ ખેડૂત આંદોલનની છબિ ખરાબ કરવા માંગે છે

(10:55 pm IST)