Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

છેતરપીંડી, બનાવટને પકડવા માટે નિયામક પોતાની ત્રીજી આંખ ખુલ્લી રાખવી જોઇએ : અરૃણ જેટલી

નવી દિલ્હી :  નાણામંત્રી અરૃણ જેટલીએ પીએનબી ગોટાળાને લઇને એક નિવેદન આપ્યું હતું કે નિયામકોએ કોઇપણ જાતની છેતરપીંડી કે બનાવટને શોધી કાઢવા તેની તપાસ માટે પોતાની ત્રીજી આંખ ખુલલી રાખવી જોઇએ.  તેમજ કોઇપણ કૌભાંડમાં કર્મચારીયોની સાંગગાંઠ પણ એક ચિંતાનો વિષય છે.

(1:22 pm IST)