Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

હવનાષ્ટમી કે દશેરાએ પશુબલી કરનારા સાવધાન

બલીના નામે પશુની હત્યા ગુન્હાહીત છે : આવા કૃત્ય બદલ ભુવા-ભોપા, તાંત્રીક, માનતા રાખાર સામે કાનુની કાર્યવાહી થઇ શકે : આવુ નહીં કરવા ભારત જન વિજ્ઞાન જાથાની અપીલ : રાજયના તમામ જિલ્લામાં સમિતિ કાર્યરત જે આવા બનાવોની નોંધ લઇ કડક કામગીરી કરશે : પશુબલી અંગે કોઇને માહીતી હોય તો મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ અથવા મો.૯૦૮૧૮ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાની યાદીમાં જણાવાયુ છે

(11:39 am IST)