Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

ઝાયડસ કેડીલાની વિરાફીન હવે કરશે કોરોનાના દર્દીઓનો ઉપચારઃ મંજૂરી મળી

અમદાવાદઃ ઝાયડસ કેડીલાની વિરાફીનને કોરોનાના કેસના હળવા દર્દીઓને ઉપયોગમાં લેવાની મંજૂરી મળીઃ ૯૧ ટકા પરીક્ષામાં સફળ થઇઃ હળવા લક્ષણોવાળા દર્દીઓની સારવારમાં થશે ઉપયોગીઃ નવી દવાથી હોમ આઇસોલેટેડ થનારા દર્દીઓને ફાયદો થશેઃ ડીસીજીઆઇઍ મંજૂરી આપી

(3:45 pm IST)