Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

રાજકોટમાં કોરોનાએ આજે વધુ - 5નો ભોગ લીધો : કન્ટેન્ટમેન્ટ ઝોન : 65 સુધી પહોંચ્યા : ગ્રામ્યમાં 190 માઇકો કન્ટેન્ટમેન્ટ ઝોન

રાજકોટ : શહેરમાં કોરોનાં સંક્રમણ વધવા લાગ્યું છે. ત્યારે આજે રાજકોટ શહેર - જીલ્લામાં વધુ 5 વ્યકિતઓના મોત કોરોનાને કારણે થયા હોવાનું રાજય સરકારે જાહેર કર્યુ છે. આજે કન્ટેન્ટમેન્ટ ઝોન વધારા પર છે. રાજકોટ શહેરમાં ૬પ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત કરાયા છે. અને ગ્રામ્ય વિસ્તારમાં 190 કન્ટેન્ટમેન્ટ ઝોન કાર્યરત છે.

(12:21 pm IST)