Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

કર્ણાટકમાં ગૌહત્યા પ્રતિબંધને હાઈકોર્ટે કાયદેસર ઠેરવેલ છે : ભાજપ સરકાર વટહુકમ બહાર પાડી ચુકી છે : હવે અસરકારક અમલ થઈ શકશે

કર્ણાટક હાઈકોર્ટે ગૌહત્યા ઉપરનો પ્રતિબંધ બંધારણીય રીતે કાયદેસર હોવાનો ચુકાદો આપ્યો છે : ભાજપના મુખ્યમંત્રી યેદીયુરપ્પાના કાર્યાલયે એક નિવેદનમાં કહ્યું છે કે અદાલતનો આ નિર્ણય રાજયની ભાજપ સરકાર માટે ખૂબ પ્રોત્સાહીત કરનાર છે : હાઈકોર્ટના આ ચુકાદાથી ગૌહત્યા પ્રતિબંધ અંગેનો વટહુકમ અસરકારક રીતે લાગુ કરવા આડે આવતી તમામ અડચણો સરકાર માટે હવે દૂર થઈ ગઇ છે.

(3:30 pm IST)