Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

દેશની રાજધાની દિલ્‍હીમાં કોરોના વાયરસના કેસમાં સતત ઉતાર ચઢાવ આવી રહ્યો છે

નવી દિલ્‍હીઃ રાજધાનીમાં કોરોના વાયરસના નવા કેસોમાં થોડો ઘટાડો થયો છે.  ગુરુવારે, દિલ્‍હીમાં કોવિડ -૧૯ ના ૫૨૦ નવા કેસ નોંધાયા હતા અને ચેપને કારણે એક દર્દીનું મળત્‍યુ થયું હતું.  દિલ્‍હીના આરોગ્‍ય વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ચેપ દર ૨.૦૯ ટકા નોંધાયો હતો.

(11:54 am IST)