Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

પીએમ મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી:કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા સામેનો કેસ લખનૌમાં ચાલશે

સુપ્રીમ કોર્ટે લખનૌની હઝરતગંજ એફઆઈઆરમાં આસામ અને વારાણસીની એફઆઈઆર ઉમેરી :ખેડાના વચગાળાના જામીન 10 એપ્રિલ સુધી લંબાવાયા

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડા સામેનો કેસ લખનૌમાં ચાલશે. સુપ્રીમ કોર્ટે લખનૌની હઝરતગંજ એફઆઈઆરમાં આસામ અને વારાણસીની એફઆઈઆર ઉમેરી છે. ખેડાના વચગાળાના જામીન 10 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યા છે

(8:33 pm IST)