Gujarati News

Gujarati News

News of Sunday, 18th October 2020

રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાથી આજે 7 મોત: સરકારી-ખાનગી હોસ્પિટલમાં 1803બેડ ખાલી

રાજકોટ  : રાજકોટ શહેર- જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોનથી આજે મૃત્યુ આંકમાં એકદમ ઘટાડો થયો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક જ  રાતમાં 7 દર્દીઓનાં ભોગ લેવાયા છે. સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં  રિપોર્ટ મુજબ ગઈકાલે 14 મોત પૈકી  બે  મૃત્યુની નોંધ થઈ છે. 

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.17નાં  સવારનાં 8 વાગ્યા થી તા.18નાં  સવારનાં 8 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં શહેર - જિલ્લાના 7 દર્દીઓએ દમ તોડી દીધા હતો . શહેર અને જિલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં 1803 બેડ ખાલી છે.

(12:02 pm IST)