Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

વધુ પડતી ઝાકળ હોવાથી

વૈષ્‍ણોદેવીમાં હેલીકોપ્‍ટર સેવા સ્‍થગીત કરાઇ

શ્રીનગર તા.૧૭: વૈષ્‍ણોદેવી રૂટ ઉપર સાંઝી છત સુધી હેલીકોપ્‍ટર સેવા વધુ ઝાકળ હોવાથી રોકી દેવામાં આવી છે. આ સીવાય ચિત્રકુટ પર્વત પાસેના સુરજકુંડ પર્વત ઉપર લાગેલી આગ વધતી જઇ રહી છે. આગ સતત ૩ દિવસથી લાગેલી છે. જે હવે ત્રિકુટ પર્વત તરફ આગળ વધી રહી છે.

 

(11:54 am IST)