Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

માનહાનિ કેસઃ કેજરીવાલની બેદરકારીના કારણે જેઠમલાણી બાદ વધુ એક વકીલે છોડ્યો કેસ

નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરૂધ્ધ દાખલ કરેલ રૂ.૧૦ કરોડના માનહાનિના કેસમાં વકીલ અનુપ જૉર્જ ચૌધરીએ કેજરીવાલનો કેસ લડવાની ના પાડી દીધી : તેઓએ કેજરીવાલની બેદરકારીને તેનું કારણ ગણાવ્યું : રામ જેઠમલાણી બાદ કેજરીવાલનો કેસ છોડનાર અનુપ બીજા વરિષ્ઠ વકીલ છે

(1:37 pm IST)