Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

કોરોના મહાસંગ્રામ : મધ્‍યપ્રદેશમાં કોરોનાના ર૪૬ર નવા કેસ નોંધાયા : કુલ કેસ વધીને ૯પપ૧પ થયા

નવી દિલ્‍હી : મધ્‍યપ્રદેશ સ્‍વાસ્‍થ્‍ય વિભાગના અનુસાર કોવિડ-૧૯ના ર૪૬ર નવા કેસ નોંધાયા. કેસ નોંધાયા પછી આની સંખ્‍યા વધીને ૯પપ૧પ થઇ ગઇ રાજયમાં બુધવારના આનાથી ર૪ લોકાો મોત થયા જે પછી મૃતકોની સંખ્‍યા ૧૮૪૪ થઇ ગઇ છે. મધ્‍યપ્રદેશમાં કોરોના વાયરસના સર્વાધિક ૧૭૯૪૦ કેસ ઇંદોરમાંથી મળ્‍યા છે.

(11:12 pm IST)