Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

બેનઝીર ભુટ્ટોની હત્યા અમે કરી છે :પાકિસ્તાની તાલિબાનનો દાવો

 

બેનઝીરની હત્યાના 10 વર્ષ પછી પાકિસ્તાની તાલિબાનોએ એક પુસ્તકમાં દાવો કર્યો છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોની અમે હત્યા કરી છે

પુસ્તકમાં તાલિબાનોએ કહ્યું છે કે અમેરિકાની સાથે મળીને મુજાહિદોનાં સફાયા માટે બેનઝીરે યોજના ઘડી હતી એટલે જો તે ફરી સતા પર આવે તો અમને નુકશાન કરત,એટલે હત્યા કરી હતી

  વાતની પાકિસ્તાની તાલિબાની મુખીયા બૈતુલ્લાહને ખબર પડી ગયેલ જોકે બૈતુલ્લાહ પાછળથી ઠાર થયેલ
એટલે અમેરિકાએ બેનઝીર ફરી સત્તામાં આવે તેવી યોજના ઘડી કાઢી હતી

(11:30 am IST)