Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

વિદેશોમાં વસતા ભારતીયોને પણ આધાર કાર્ડની સુવિધા અપાશેઃ વતનમાં ૬ માસ કે તેથી વધુ સમયનું રોકાણ કરનારાઓને આધાર કાર્ડ આપવાનો નિર્ણય

ન્‍યુદિલ્‍હીઃ વિદેશોમાં વસતા ભારતીયો પણ જો ૬ મહિના કે તેથી વધુ સમય માટે વતનમાં રોકાણ કરે તો તેઓ આધાર કાર્ડ મેળવી શકે છે.

ભારતમાં અનેક જગ્‍યાએ રજુ કરવા પડતા આ આધાર કાર્ડ NRI પણ મેળવી શકે તે માટે યુનિક આઇડન્‍ટીફિકેશન ઓથોરીટી ઓફ ઇન્‍ડિયાએ ઉપરોક્‍ત શરતને આધીન આધાર કાર્ડ આપવાની ઘોષણા કરી છે.

(9:59 am IST)