Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

અનેક મુક્તિ લડવૈયાઓનો જાહેરાતમાં સમાવેશ કરાયો પણ જવાહરલાલજીને સાહજિકતાથી ભૂલી જવાયા: કોંગી દિગ્ગજ નેતાએ ઝાટકણી કાઢી

કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશે 'હર ઘર તિરંગા ઝુંબેશ'ની અખબારી જાહેરાતમાં એકમાત્ર, ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને બાકાત રાખવા બદલ કર્ણાટકની ભાજપ સરકારના સીએમ બસવરાજ બોમાઈની આકરી ઝાટકણી કાઢી છે. આ જાહેરાતમાં સંખ્યાબંધ મુક્તિ લડવૈયાઓની તસવીરો મૂકી છે પરંતુ માત્ર જવાહરલાલજીને ભૂલી જવાયા છે.

(6:49 pm IST)