Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

જુના સોનાની જવેલરી વેચવા પર લાગશે જીએસટી

તમામ રાજ્યોના નાણામંત્રીઓના જૂથમાં પ્રસ્તાવ પર સહમતી

નવી દિલ્હી : હવે જુના સોનાની જવેલરી વેચવા પર જીએસટી લાગી શકે છે સોનાના ભાવમાં ઘટડો થવા લાગતા જ જુના સોનાની જવેલરી વેચવા પર 3 જીએસટી લાગી શકે છે અહેવાલ મુજબ તમામ રાજ્યોના નાણામંત્રીઓના જૂથમાં જુના સોના અને જેવલરી વેચવા પર 3 ટકા જીએસટી લગાડવાના પ્રસ્તાવ પર સહમતી બની છે

જો ત્રણ વર્ષથી વધુ જૂની જવેલરી વેચવા પર લોન્ગ ટર્મ કેપિટલ ગેન મુજબ ટેક્સ ભરવો પડશે ટેક્સ રેટ 20,80 ટકા રહેશે

(9:45 pm IST)