Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

શરદ પવાર ઉદ્ધવ ઠાકરેજીના નિવાસસ્થાને પહોંચ્યા: મહત્વની બેઠક

મહારાષ્ટ્રમાં એનસીપીના સુપ્રીમો શ્રી શરદ પવાર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાને મોડી સાંજે પહોંચ્યા છે. આ પહેલા નાયબ મુખ્યમંત્રી અજિત પવાર,  સહિત પક્ષના નેતાઓ સાથે તેમણે ચર્ચા મંત્રણા કરી હતી.

(8:07 pm IST)