Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

કેરળમાં કોરોનાના કહેર વચ્ચે દેશમાં નવા 36,126 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 37.934 દર્દીઓ રિકવર થયા : વધુ 491 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.31.253 થયો :એક્ટીવ કેસ 3.79.562 થયા : કુલ કેસની સંખ્યા 3.21.91.954 થઇ

સૌથી વધુ કેરળમાં 19.491 કેસ, મહારાષ્ટ્ર્રમાં 5787 કેસ, તામિલનાડુમાં 1916 કેસ, આંધ્રપ્રદેશમાં 1535 કેસ, કર્ણાટકમાં 1632 કેસ,ઓરિસ્સામાં 1132 કેસ.આસામમાં 775 કેસ, મણીપુરમાં 439 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે આજે દેશમાં કોરોનાનાં નવા 36.126 કેસ નોંધાયા છે. જ્યારે 37.934 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 36.126 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 491 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.31.253 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 36.126 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.21.91.954 થઇ છે  એક્ટિવ સંખ્યા 3.79.562 થઇ છે છેલ્લા 24 કલાકમાં 37.934  દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.13.68.460 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 19.491 કેસ, મહારાષ્ટ્ર્રમાં 5787 કેસ, તામિલનાડુમાં 1916 કેસ, આંધ્રપ્રદેશમાં 1535 કેસ, કર્ણાટકમાં 1632 કેસ,ઓરિસ્સામાં 1132 કેસ. આસામમાં 775 કેસ, મણીપુરમાં 439 કેસ નોંધાયા છે

(1:20 am IST)