Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

દિલ્હી અગ્નિકાંડ :મૃતકોના પરિવારજનોને 2-2 લાખઅને ઇજાગ્રસ્તોને 50 હજારની અપાશે સહાયઃPMO

નવી દિલ્હી : પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે શુક્રવારે સાંજે એક બિલ્ડિંગમાં આગ લાગવાથી અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. તમામ મૃતદેહને બહાર કઢાયા છે

પ્રધાનમંત્રી ઓફિસ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, દિલ્હીમાં આગમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને PMNRF તરફથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. તો ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય અપાશે

   
(10:12 am IST)