Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

રાજપીપળામાં ચાલી રહેલ આદિવાસી સંમેલનમાં કેબિનેટ પ્રધાન અને ભાજપના સિનિયર નેતા ગણપત વસાવાનો હુરિયો બલાવતા આદિવાસીઓઃ સ્ટેજ છોડી ભાગવું પાડ્યું

સિકયુરીટીના ઘેરા વચ્ચે ગણપતભાઇને મોટરમાં બેસાડી સલામત સ્થળે લઇ જવાયા. મોટર ઉપર પથ્થરમારોઃ મોટો ખળભળાટઃ ૧૫ રાજ્યોના આદિવાસીઓ ઉપસ્થિત હતા. હાલના સ્થાનથી ગણપતભાઇ નારાજ હોવાની પણ છાનાખૂણે ચર્ચા

(9:47 pm IST)