Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ટિવટરે આઇટી રાજયમંત્રી રાજીવ ચંદ્રશેખરનું બ્લુ ટીક હટાવ્યું

નવી દિલ્હીઃ ટવીટર અને ભારત સરકાર વચ્ચે તકરાર જારી છે. આઇટી રાજયમંત્રી રાજીવ ચંદ્રશેખરનું એકાઉન્ટ અનવેરીફાઇ કરી બ્લુ ટીક હટાવાયું છે. એકાઉન્ટનું યુઝરનેમ કે હેંડલ બદલવાને કારણે આવું કરાયું છે. તેમણે પોતાનું યુઝરનેમ બદલાવ્યુ હતું. રાજીવ એમપી હતુ બાદમાં રાજીવ જીઓઆઇ કરી દેવાયું છે.

(4:05 pm IST)