Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ઉજ્જવલા યોજના ર.૦ : ગેસ કનેકશન માટે હવે એડ્રેસ પ્રૂફ જરૂરી નથી

નવી દિલ્હી : પી.એમ. મોદીએ જણાવ્યું છે કે ઉજ્જવલા યોજના બેનો લાભ લેવા માટે લાભાર્થીઓએ વધુ ઓછી વિધિ પતાવવી પડશેઃ અને પ્રવાસી શ્રમિક પરિવારોએ રાશનકાર્ડ કે સરનામાનો પુરાવો આપવો જરૂરી નહિ બને : માત્ર સ્વઘોષણાપત્ર જ માન્ય રહેશે

(4:09 pm IST)