Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

હવે અંકલેશ્વરમાં થશે ભારત બાયોટેકની કોવેક્સીન રસીનું ઉત્પાદન

હેલ્થ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જાણકારી આપી

નવી દિલ્હી :  ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કહેર વચ્ચે ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવીશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન હાલમાં લોકોને અપાઈ રહી છે. ભારત બાયોટેકની કોવેક્સિનનું ઉત્પાદન હવે અંકલેશ્વર, ગુજરાતમાં તેનું ઉત્પાદન થશે. આ અંગે હેલ્થ મિનિસ્ટર મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જાણકારી આપી છે.

(12:56 pm IST)