Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

ભૌતિક શાસ્ત્રી અને ભારતમાં રેડિયો-એસ્ટ્રોનોમીના અગ્રણી ભારતના સૌથી મોટા વિજ્ઞાન પુરસ્કારથી સમ્માનિત વૈજ્ઞાનિક ગોવિંદ સ્વરૂપનુ નિધનઃ ભારતનો સૌથી મોટો વિજ્ઞાન પુરસ્કાર શાંતિ સ્વરૂપ ભટનાગર છે

ભૌતિક શાસ્ત્રી અને ભારતમાં રેડિયો એસ્ટ્રોનોમી અગ્રણી વૈઁજ્ઞાનિક ગોવિંદ સ્વરૂપનુ ૯૧ વર્ષની ઉમરમાં સોમવારના નિધન થયુ ભારતના સૌથી મોટા વિજ્ઞાન પુરસ્કારથી સમ્માનિત ગોવિંદ સ્વરૂપને દેશમાં ઘણી વિશાલ રેડિયો-ટેલિસ્કોપની સ્થાપનાનુ શ્રેય આપવામાં આવે છે એમના નિધન પર કેન્દ્રના પ્રધાન વૈજ્ઞાનિક સલાહકારએ કહ્યુ ખગોળ વિજ્ઞાનની દુનિયાએ મહાન વૈજ્ઞાનિક ગુમાવ્યા.

(8:36 am IST)