Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ભારત-યુ.એસ. સંબંધો પર નહીં પડે અમેરિકી રાષ્‍ટ્રપતિ ચૂંટણી પરિણામની અસર : વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયના પ્રવકતા અનુરાગ શ્રી વાસ્‍તવ એ કહ્યું કે અમેરિકી રાષ્‍ટ્રપતિ ચૂંટણીના પરિણામની ભારત-અમેરિકાના દ્વિપક્ષીય સંબંધો પર અસર નહી પડે એમણે કહ્યું ભારત-અમેરિકાનો હર સંભવત ક્ષેત્રમાં સહયોગ છે ચાહે તે રણનીતિ સુરક્ષા, વ્‍યાપાર હોય અથવા બંને દેશોના નાગરિકોના સંબંધ હોય પ્રવકતાએ કહ્યું ભારત-અમેરિકાની વૈશ્વિક રણનીતિ સમજદારીને અમેરિકામાં મજબુત દ્વિદલીય સમર્થન મળતું રહ્યું છે.

(11:51 pm IST)