Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કોરોના મહાસંગ્રામ : દિલ્‍હીમાં કોવિડ-૧૯ની પ્રથમ અને બીજી લહેરની જેમ ત્રીજી લહેર પણ જલ્‍દી સમાપ્ત થશે : દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલ

દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલએ કહ્યું કે કોવિડ-૧૯ની પાછલી ર લહેરની જેમ ત્રીજી લહેર પણ જલ્‍દી સમાપ્ત થઇ જશે. એમણે કહ્યું આપણે પુરી સાવધાની રાખવી પડશે અને કોવિડ-૧૯ થી બચાવ માટે માસ્‍ક પહેરવા પડશે. જયાં સુધી આની દવા નહીં આવે ત્‍યાં સુધી માસ્‍ક જ આપણી દવા છે.

(10:03 pm IST)