Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

રાજયમાં તપાસ માટે સીબીઆઇથી આમ અનુમતિ પરત લેવા વાળુ ૮મું રાજય બન્યું ઝારખંડ

ઝારખંડ સરકારએ સીબીઆઇને રાજયમાં મામલાની તપાસ કરવા માટે આપેલ આપ અનુમતિ પરત લઇ લીધી છે. અને આવું કરવાવાળુ ૮ મું રાજય બની ગયું છે. હવે સીબીઆઇને કોઇપણ મામલાની તપાસ માટે રાજય સરકારની અનુમતિ લેવાની રહેશે. કેરલ સરકારએ પણ આપ અનુમતિ પરત લઇ લીધી હતી.

(12:00 am IST)