Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

પૂજારીઓએ જાતિ અને સંપ્રદાય બનાવ્યા, ભગવાને નહીં': ઈશ્વરે સૌને સમાન બનાવ્યા છે: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતજી રામચરિતમાનસ વિવાદમાં વચ્ચે પડયા: "ભગવાન હંમેશા કહે છે કે તેના માટે દરેક સમાન છે અને તેના માટે કોઈ જાતિ, સંપ્રદાય નથી, તે પૂજારીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા, જે ગલત છે," તેમતેમણે ઉમેર્યું.

આ ટિપ્પણીઓ ઉત્તર પ્રદેશના અગ્રણી ઓબીસી નેતા સ્વામી પ્રસાદ મૌર્ય દ્વારા સર્જાયેલા રાજકીય વાવાઝોડા વચ્ચે આવી છે, જેમણે દાવો કર્યો હતો કે રામચરિતમાનસની કેટલીક કલમો જાતિના આધારે સમાજના મોટા વર્ગનું "અપમાન" કરે છે, તેના ઉપર બાન મૂકો. ભાગવતે કહ્યું, "જ્યારે આપણે આજીવિકા મેળવીએ છીએ ત્યારે સમાજ પ્રત્યે આપણી જવાબદારી હોય છે. જ્યારે દરેક કાર્ય સમાજ માટે હોય છે તો પછી કોઈ પણ કાર્ય મોટું કે નાનું કે અલગ કેવી રીતે હોઈ શકે?

(11:42 pm IST)