Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

આસામ પરિચાલન વિસ્‍તાર માટે રૂ. ૩,૪૦૦ કરોડનું ઇન્‍ડીયન ઓઇલ રોકાણ કરશે

નવી દિલ્‍હી :  આસામમાં ચાલી રહેલી એડવાન્‍ટેજ અસમ ગ્‍લોબલ ઇન્‍વેસ્‍ટર્સ સમિટ-ર૦૧૮માં ઇન્‍ડીયન ઓઇલે જાહેરાત કર્યુ છે કે કંપની આવતા પાંચ વર્ષમાં રાજયમાં પરિચાલન વિસ્‍તાર માટે રૂા. ૩,૪૦૦ કરોડનું રોકાણ કરશે.

(12:30 am IST)